દુનિયામાં ધ્રૂમપાન કરતા ફાસ્ટ ફૂડ ખાવાને કારણે વધુ લોકો જીવ ગુમાવે છે.

ઉત્તર પ્રદેશથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે દરેક પરિવારે ધ્યાન રાખવા જેવા છે. 11 ધોરણમાં ભણતી એક 16 વર્ષની અહાના શેખને ફાસ્ટ ફુડ ખાવની ટેવ પડી ગઇ હતી. અહાનાને પેટમાં દુખાવો થયો અને હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું.ડોકટરોએ કહ્યું કે, અહાનાનું મોત ફાસ્ટ ફુડ ખવાને કારણે થયું છે. તેના આંતરડા ચોંટી ગયા હતા અને પેટની પાચન શક્તિ સાવ ખતમ થઇ ગઇ હતી. ઓપરેશન કરવા છતા અહાનાને બચાવી શકાય નહોતી.

એક રિપોર્ટ મુજબ દુનિયાં દર વર્ષે 1.1 કરોડ લોકોના ફાસ્ટ ફુડ ખાવાને કારણે મોત થાય છે અને ધ્રુમપાન કરનારા લોકો દર વર્ષે 80 લાખ મરે છે. મતલબ કે ફાસ્ટ ફુડ એ સ્મોકિંગ કરતા પણ વધારે ખતરનાક છે.

  • Related Posts

    લીવરને લાંબા સમય સુધી સ્વસ્થ રાખવાની ટિપ્સ, હિપેટોલોજિસ્ટએ ઉપાયો સૂચવ્યા

    આપણા શરીરના સૌથી મહત્વપૂર્ણ અંગોમાંનું એક છે. પાચનને સરળ બનાવવામાં અને ઝેરી તત્વોને દૂર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતું લીવરનું સ્વાસ્થ્ય આજે ઘણા લોકોમાં બગડી રહ્યું છે. કેટલાક લોકો હૃદયના સ્વાસ્થ્ય…

    નિષ્ણાંતોએ આપી ચેતવણી : ઠંડુ તરબુચ ખાવાથી પાચન તંત્રની પ્રક્રિયાને નુકસાન? જાણો સત્ય

    જ્યારે પણ આપણે ‘ઉનાળો’ અને ‘હાઇડ્રેશન’ શબ્દો સાંભળીએ છીએ, ત્યારે સૌથી પહેલાં તરબુચ યાદ આવે છે. આ ફળમાં લગભગ 92 ટકા પાણી હોય છે, જે ઉનાળાની ગરમી સામે લડવા માટે…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *