બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન ફરી ચર્ચામાં — અયોધ્યામાં વધુ જમીન ખરીદી

મેગાસ્ટાર અમિતાભ બચ્ચને અયોધ્યામાં જમીન ખરીદી છે. રામમંદિરથી 6 કિલોમીટર દુર માઝા તિહુરામાં તેમણે આ જમીન ખરીદી છે. શુક્રવારે અમિતાભ બચ્ચન તરફથી તેનું રજીસ્ટ્રેશન કરાવાયું છે. એક રિયલ એસ્ટેટ કંપનીએ તેમને 10617 વર્ગ મીટર જમીન 25 કરોડ રૂપિયામાં વેચી છે.અમિતાભ બચ્ચન તરફથી સબરજીસ્ટ્રાર કાર્યાલયમાં પાવર ઓફ એટર્ની રાજેશ ઋષિદેવ યાદવે હસ્તાક્ષર કર્યા. જયારે વિક્રેતા કંપની તરફથી અધિકૃત પ્રતિનિધિ પવન શારદાએ રજીસ્ટ્રી કરી.

ઈન્ચાર્જ સબ રજીસ્ટ્રાર મસ્તરામ ગુપ્તાએ જણાવ્યું હતું કે આ જમીન 25 કરોડ 20 લાખ રૂપિયામાં ખરીદાઈ છે. જમીનના આ સોદા માટે એક કરોડ 76 લાખ 40 હજાર સ્ટેમ્પ ડયુટી જમા કરાઈ છે.રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠા બાદ 2024માં આ જમીન માટે એગ્રીમેન્ટ કરવામાં આવ્યું હતું.

  • Related Posts

    ભારત અને પાકિસ્તાનના ભાગલા માટે કોંગ્રેસ જવાબદાર, મુસ્લિમો નહીં: ગુજરાતમાં અસદુદ્દીન ઓવૈસીનો પ્રહાર

    AIMIMના વડા અને સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું છે કે દેશના ભાગલા માટે મુસ્લિમો નહીં પણ કોંગ્રેસ પાર્ટી જવાબદાર હતી. તેમણે ગુજરાતના લિંબાયતમાં એક જાહેર સભાને સંબોધિત કરતી વખતે આ ટિપ્પણી…

    ગુજરાતમાં GST અધિકારીઓનું લાંચકાંડ, ₹55 લાખ માંગ્યા, ₹10 લાખ સ્વીકારતા રંગેહાથ ઝડપાયા

    નડિયાદમાં એક મોટી કાર્યવાહીમાં એંટી કરપ્શન બ્યુરો (ACB) એ સેન્ટ્રલ GST વિભાગના બે ક્લાસ-2 અધિકારીઓની ધરપકડ કરી છે. તેમને લાંચ લેતી વખતે રંગેહાથ દબોચી લેવામાં આવ્યા છે. એવો આરોપ છે…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *