ખંભાત ટ્રસ્ટ મુંબઈ મુકામે 100 વર્ષ પૂરા થતાં સન્માન આપી સર્ટિફિકેટ આપ્યા.

અંજુમને અબ્દુલ્લાહ ખંભાત ટ્રસ્ટ મુંબઈ મુકામે 100 વર્ષ પુરા થતાં અંજુમને અબ્દુલ્લાહ ખંભાત ટ્રસ્ટ ના ટીમ મેમ્બરો શબ્બીરભાઈ એસ. મારફતીયા અબીઝરભાઈ જી. અત્તરવાલા સૈફદ્દીનભાઈ એસ. કાપડિયા ફખરુદ્દીનભાઈ એમ. ખંભાતી મકસુદભાઈ વાય. હાથી ને મુંબઈ મુકામે બોલાવી સર્ટિફિકેટ આપી ને સન્માન કર્યું એ બદલ અંજુમને અબ્દુલ્લાહ ખંભાત ટ્રસ્ટ ના 5 ટીમ મેમ્બરો અંજુમને અબ્દુલ્લાહ ખંભાત ટ્રસ્ટ ના સેક્રેટરી તેમજ તમામ મેમ્બર્સ નો શુક્રિયા અદા કરીયે છે.

  • Related Posts

    હવામાં ‘મોરે મોરો’ જેવી સ્થિતિ, બે વિમાન સામસામે આવ્યા.

    અમદાવાદ એરપોર્ટ પર 164 પ્રવાસીઓ સાથેના એર ઇન્ડિયાના વિમાને ખોટો વળાંક લઇ લેતા ઇન્ડિગોના અન્ય વિમાનની સામે જ આવી ગયું હતું. બન્ને વિમાનો વચ્ચે માત્ર 200 મીટરનું અંદર રહયું હતું.…

    જૂન મહિનામાં આ દિવસથી શરૂ થાય છે ઘાતક ‘મૃત્યુ પંચક’! ભૂલથી પણ ના કરતા આ 5 કાર્યો, નહીં તો વધી શકે મુશ્કેલીઓ

    પંચક’ દર મહિને આવે છે અને તેના દરેક દિવસને અશુભ માનવામાં આવે છે. આ જૂન માસમાં ‘મૃત્યુ પંચક’ લાગી રહ્યું છે, આ સમયને હાનિકારક અને કષ્ટદાયક માનવામાં આવે છે. જ્યારે…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *