પંજાબનાં પૂર અસરગ્રસ્તોની વહારે અક્ષયકુમાર : 5 કરોડનું દાન જાહેર કર્યું.

પંજાબમાં હાલ સતત ભારે વરસાદ અને પૂરના કારણે વિકટ પરિસ્થિતિ પેદા થઈ છે.ત્યારે પૂર અસરગ્રસ્તોની વહારે બોલીવુડ એકટર અક્ષયકુમાર આવ્યો છે.પૂરના અસરગ્રસ્તો માટે અક્ષયકુમારે 5 કરોડ રૂપિયાની રાહત અસરગ્રસ્તોના પુનરૂત્થાન માટે જાહેર કરી છે.અક્ષયકુમારે સમાચારોને પુષ્ટિ આપતા કહ્યું હતું કે હા,પંજાબમાં પૂરનો ભોગ બનેલા લોકો માટે રાહત સામગ્રી ખરીદવા માટે પાંચ કરોડ રૂપિયા આપ્યા છે.પણ હું કોઈને દાન શા માટે કરૂ? કુદરતે મને કોઈની મદદ કરવાની તક આપી છે. મારા માટે આ એક સેવા કાર્ય છે. હું મારૂ નાનકડુ યોગદાન આપું છું.

હું ભગવાનને પ્રાર્થના કરૂ છું કે પંજાબના મારા ભાઈ અને બહેનો માટે જે કુદરતી આફત આવી છે. તેમાથી તરત મુકત થાય. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ અક્ષયકુમારે આપતિઓ વખતે માનવતા દાખવી છે. ચેન્નાઈમા પુર કે કોરોના મહામારી વખતે પણ તેણે અસરગ્રસ્તોને મદદ કરી હતી.

  • Related Posts

    ખલનાયક રિટર્ન્સ: સંજય દત્ત 32 વર્ષ પછી ‘બલ્લુ’ તરીકે વાપસી, ફર્સ્ટ લુક

    મૂળ ફિલ્મ રિલીઝ થયાના 32 વર્ષ પછી અભિનેતા સંજય દત્તે ખલનાયક રિટર્ન્સની સત્તાવાર જાહેરાત કરી છે. 1993 ની આ ક્લાસિક ફિલ્મમાં માધુરી દીક્ષિત, અનુપમ ખેર, રાખી ગુલઝાર અને જેકી શ્રોફ…

    ધુરંધરનું વિશ્વભરનું કલેકશન ધમાકેદાર – માત્ર 6 દિવસમાં ₹2,000 કરોડની કમાણી!

    ધુરંધર સિરીઝ હવે 2,000 કરોડ રૂપિયાની કમાણી ધરાવતી બની ગઈ છે. આ એકમાત્ર ભારતીય ફ્રેન્ચાઈઝીની ફિલ્મો છે જેની બે ફિલ્મો 500-500 કરોડ ક્લબમાં સામેલ છે અને હજુ ધુરંધર 2 ફિલ્મે…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *