દુનિયામાં ધ્રૂમપાન કરતા ફાસ્ટ ફૂડ ખાવાને કારણે વધુ લોકો જીવ ગુમાવે છે.

ઉત્તર પ્રદેશથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે દરેક પરિવારે ધ્યાન રાખવા જેવા છે. 11 ધોરણમાં ભણતી એક 16 વર્ષની અહાના શેખને ફાસ્ટ ફુડ ખાવની ટેવ પડી ગઇ હતી. અહાનાને પેટમાં દુખાવો થયો અને હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું.ડોકટરોએ કહ્યું કે, અહાનાનું મોત ફાસ્ટ ફુડ ખવાને કારણે થયું છે. તેના આંતરડા ચોંટી ગયા હતા અને પેટની પાચન શક્તિ સાવ ખતમ થઇ ગઇ હતી. ઓપરેશન કરવા છતા અહાનાને બચાવી શકાય નહોતી.

એક રિપોર્ટ મુજબ દુનિયાં દર વર્ષે 1.1 કરોડ લોકોના ફાસ્ટ ફુડ ખાવાને કારણે મોત થાય છે અને ધ્રુમપાન કરનારા લોકો દર વર્ષે 80 લાખ મરે છે. મતલબ કે ફાસ્ટ ફુડ એ સ્મોકિંગ કરતા પણ વધારે ખતરનાક છે.

  • Related Posts

    શાકાહારી ભોજનમાં વિટામીન બી-12 ની કમી સ્વાસ્થ્ય માટે ભારે 

    શાકાહારી ભોજનની થાળીમાં વિટામીન-બી-12 ની કમીથી લોકોને ભુલવાની સમસ્યા, ચિડિયાપણુ નસોમાં નબળાઈ અને અન્ય સ્વાસ્થ્ય પરેશાનીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ માહિતી આઈએમએસ, બીએચયુમાં હેમેટોલોજી કોન્ફરન્સમાં બહાર આવી છે.કેજીએમયુનાં…

    ચા સાથે શું ખાવું જોઈએ અને શું ન ખાવું. ડાયેટિશિયને જણાવ્યા ચા પીવાના યોગ્ય નિયમો

    કેટલાક લોકો ચાને ઉર્જા બૂસ્ટર માને છે, અને જો તેઓ સવારે ચા ન પીવે તો તેઓ દિવસભર સુસ્તી, તણાવ અને નિર્જીવ અનુભવે છે. ચાનું દૈનિક સેવન ધીમે ધીમે ત્રણ કે…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *