ગુરુકુળ રોડ વિસ્તારમાં આવેલ પૂર્વી ટાવરના નવમા માળે ભીષણ આગની ઘાટ

અમદાવાદ ફરી એકવાર આગની ઘટના બની છે. વિગતો મુજબ ગુરુકુળ રોડ વિસ્તારમાં ભીષણ આગ લાગ્યાના સમાચાર સામે આવતા ફાયર વિભાગ દોડતું થયું છે. પ્રાથમિક વિગતો મુજબ અમદાવાદના ગુરુકુળ વિસ્તારમાં આવેલ પૂર્વી ટાવરમાં LPGનો બાટલો બ્લાસ્ટ થતા આગ લાગી છે. આગની માહિતી મળતા જ ફાયર વિભાગની 11 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે. આ સાથે હાલ ફાયર વિભાગ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહ્યો છે. નોંધનીય છે કે, હજી સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.

પ્રાથમિક વિગતો મુજબ પૂર્વી ટાવરમાં નવમાં માળે LPGનો બાટલોં બ્લાસ્ટ થતાં આગ લાગી હતી. આ તરફ અચાનક આગ લાગતા સ્થાનિકોમાં દોડધામ મચી ગઈ હતી.

  • Related Posts

    હવામાં ‘મોરે મોરો’ જેવી સ્થિતિ, બે વિમાન સામસામે આવ્યા.

    અમદાવાદ એરપોર્ટ પર 164 પ્રવાસીઓ સાથેના એર ઇન્ડિયાના વિમાને ખોટો વળાંક લઇ લેતા ઇન્ડિગોના અન્ય વિમાનની સામે જ આવી ગયું હતું. બન્ને વિમાનો વચ્ચે માત્ર 200 મીટરનું અંદર રહયું હતું.…

    જૂન મહિનામાં આ દિવસથી શરૂ થાય છે ઘાતક ‘મૃત્યુ પંચક’! ભૂલથી પણ ના કરતા આ 5 કાર્યો, નહીં તો વધી શકે મુશ્કેલીઓ

    પંચક’ દર મહિને આવે છે અને તેના દરેક દિવસને અશુભ માનવામાં આવે છે. આ જૂન માસમાં ‘મૃત્યુ પંચક’ લાગી રહ્યું છે, આ સમયને હાનિકારક અને કષ્ટદાયક માનવામાં આવે છે. જ્યારે…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *