ગુરુકુળ રોડ વિસ્તારમાં આવેલ પૂર્વી ટાવરના નવમા માળે ભીષણ આગની ઘાટ

અમદાવાદ ફરી એકવાર આગની ઘટના બની છે. વિગતો મુજબ ગુરુકુળ રોડ વિસ્તારમાં ભીષણ આગ લાગ્યાના સમાચાર સામે આવતા ફાયર વિભાગ દોડતું થયું છે. પ્રાથમિક વિગતો મુજબ અમદાવાદના ગુરુકુળ વિસ્તારમાં આવેલ પૂર્વી ટાવરમાં LPGનો બાટલો બ્લાસ્ટ થતા આગ લાગી છે. આગની માહિતી મળતા જ ફાયર વિભાગની 11 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે. આ સાથે હાલ ફાયર વિભાગ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહ્યો છે. નોંધનીય છે કે, હજી સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.

પ્રાથમિક વિગતો મુજબ પૂર્વી ટાવરમાં નવમાં માળે LPGનો બાટલોં બ્લાસ્ટ થતાં આગ લાગી હતી. આ તરફ અચાનક આગ લાગતા સ્થાનિકોમાં દોડધામ મચી ગઈ હતી.

  • News Reporter

    Related Posts

    ઓપરેશન સિંદૂર સૈન્ય બળથી નહીં જન બળથી જીતવું જોઈએ : ગાંધીનગરમાં પીએમ મોદી

    પીએમ મોદીનો ભવ્ય રોડ શો પુરો થયા બાદ મહાત્મા મંદિરમાં કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. ગાંધીનગરમાં મહાત્મા ગાંધી મંદિરમાં 20 વર્ષ શહેરી વિકાસના’ ઉજવણી કાર્યક્રમમાં સભાને સંબોધિત કર્યું હતું. પીએમ મોદીએ…

    પીએમ મોદીનો અમદાવાદમાં રોડ શો, આ રસ્તાઓ બંધ રહેશે, જાણો વૈકલ્પિક માર્ગ

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓપરેશન સિંદૂર બાદ પહેલીવાર બે દિવસની ગુજરાત મુલાકાતે આવ્યા છે. આ દરમિયાન સોમવારે સાજે પીએમ નરેન્દ્ર મોદી અમદાવાદમાં એરપોર્ટ સર્કલથી ઇન્દિરા બ્રિજ સર્કલ સુધી રોડ શો કરવાના…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *