અમદાવાદમાં નશામાં ધૂત વધુ એક નબીરાએ કર્યો અકસ્માત, ઔડીથી 5 વાહનોને ટક્કર મારી

અમદાવાદ શહેરમાં નબીરાઓનો આતંક વધ્યો. આંબલી બોપલ રોડ નબીરાએ સર્જ્યો અકસ્માત. ઓડી કાર ચાલકે 4થી 5 વાહનોને લીધા અડફેટે. નબીરાઓ અનેક બાઈકોને કચડ્યા. નશામાં ધૂત અને સિગારેટ પીને ચલાવી રહ્યો હતો કાર. ગુસ્સે થયેલા ટોળાએ કારચાલકને માર માર્યો.

અમદાવાદના આંબલી-બોપલ રોડ પર નશામાં ચૂર ઓડી ચાલકે 5-7 વાહનોને અડફેટે લીધા હતા. આટલું કર્યા બાદ પણ નબીરાના તેવર ઓછા થયા ન હતા. તેણે ગાડીમાં જ બેસીને લોકોની સામે સિગારેટના દમ માર્યા હતા. સ્થાનિક લોકોએ કહ્યું કે, તે ફુલ પીધેલો હતો’અકસ્માત સર્જનાર યુવકનું નામ ધન્ના શેઠ હોવાનું સામે આવ્યું છે. ઔડી ચાલક ધન્ના શેઠનું મૂળ નામ રિપલ મહેશભાઈ પંચાલ છે. ઔડી ચાલક ધન્ના શેઠ રિપલ અમદાવાદના બોડકદેવનો રહેવાસી છે. તેણે પોતાની ઓડી કાર નંબર GJ-18 BJ 6780 થી અકસ્માત સર્જ્યો હતો.

  • Related Posts

    હવામાં ‘મોરે મોરો’ જેવી સ્થિતિ, બે વિમાન સામસામે આવ્યા.

    અમદાવાદ એરપોર્ટ પર 164 પ્રવાસીઓ સાથેના એર ઇન્ડિયાના વિમાને ખોટો વળાંક લઇ લેતા ઇન્ડિગોના અન્ય વિમાનની સામે જ આવી ગયું હતું. બન્ને વિમાનો વચ્ચે માત્ર 200 મીટરનું અંદર રહયું હતું.…

    જૂન મહિનામાં આ દિવસથી શરૂ થાય છે ઘાતક ‘મૃત્યુ પંચક’! ભૂલથી પણ ના કરતા આ 5 કાર્યો, નહીં તો વધી શકે મુશ્કેલીઓ

    પંચક’ દર મહિને આવે છે અને તેના દરેક દિવસને અશુભ માનવામાં આવે છે. આ જૂન માસમાં ‘મૃત્યુ પંચક’ લાગી રહ્યું છે, આ સમયને હાનિકારક અને કષ્ટદાયક માનવામાં આવે છે. જ્યારે…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *