ભારત-પાકિસ્તાન વચ્ચે પરિસ્થિતિ તંગ બનતા કચ્છના ભુજ, નખત્રાણા અને નલિયામાં બ્લેક આઉટ

પાકિસ્તાન તરફથી જમ્મુ અને કાશ્મીર, રાજસ્થાનના બાડમેર અને અમૃતસરમાં ડ્રોન હુમલો કરવામાં આવ્યો હોવાના અહેવાલો છે, ભારતના સુદર્શન ચક્ર એટલે કે S-400 સિસ્ટમે ઘણી પાકિસ્તાની મિસાઇલોનો નાશ કર્યો છે. હાલમાં જમ્મુના અખનૂરમાં પણ બ્લેકઆઉટ કરવામાં આવ્યું છે, પાકિસ્તાન તરફથી ગોળીબાર ચાલી રહ્યો છે. ભારત પણ પાકિસ્તાનના આ નાપાક ષડયંત્રનો યોગ્ય જવાબ આપી રહ્યું છે. ત્યાં જ ગુજરાતના ભુજમાં પણ સંપૂર્ણ બ્લેક આઉટ કરી દેવામાં આવ્ચું છે.

પાકિસ્તાન દ્વારા સતત હુમલાઓ કરવામાં આવી રહ્યા છે, જે કારણે કચ્છના ભુજ નખત્રાણા અને નલિયામાં બ્લેક આઉટ કરી દેવાયું છે. સાથે જ નાગરીકોને પણ પોતાના ઘરની લાઈટો બંધ કરી દેવા માટે કહેવામાં આવ્યું છે. હાલમાં કચ્છના સીમાવર્તી ગામોમાં બ્લેક આઉટ કરી દેવામાં આવ્યું છે.

  • News Reporter

    Related Posts

    અમદાવાદમાં સાબરમતી નદી પર 12 માળની ઇમારત જેટલો ઊંચો પુલ બની રહ્યો છે, જાણો વિગત

    અમદાવાદમાં સાબરમતી નદી પર એક નિર્માણાધીન પુલ જે મુંબઈ-અમદાવાદ હાઇ સ્પીડ રેલ કોરિડોર (MAHSR) અથવા બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો ભાગ છે, તે અદ્યતન બેલેન્સ કેન્ટીલીવર ટેકનિકનો ઉપયોગ કરીને બનાવવામાં આવી રહ્યો…

    1 ઓગસ્ટથી લાગૂ થશે નવા નિયમો, ક્રેડિટ કાર્ડ, UPI, LPG સહિત 6 ફેરફાર થશે

    1 ઓગસ્ટ 2025થી ઘણા મહત્વપૂર્ણ નિયમો બદલાવા જઈ રહ્યા છે, જે તમારા ખિસ્સા અને રોજિંદા જીવનને અસર કરી શકે છે. જેમાં ક્રેડિટ કાર્ડ, UPI, LPG, CNG, બેંક રજાઓ અને હવાઇ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *