પર્સમાં આ 5 વસ્તુઓને રાખવાથી માતા લક્ષ્મી થાય છે નારાજ, આર્થિક તંગીનું બને છે કારણ, જાણો શું કહે છે વાસ્તુ શાસ્ત્ર
ઘણીવાર એવું થાય છે કે પર્સ મહિનાની શરૂઆતમાં ભરેલું હોય છે, પરંતુ જેમ જેમ દિવસો પસાર થતા જાય છે તેમ તેમ ખર્ચા વધી જાય છે અને પર્સ ખાલી થવા લાગે…
શિવલિંગ પર બીલીપત્ર કેવી રીતે અર્પણ કરવું? જાણો મહાશિવરાત્રીની પૂજા વિધિ
હિંદુ ધર્મમાં ભગવાન શંકર સૌથી જલ્દી પ્રસન્ન થતા ભગવાન માનવામાં આવે છે. શાસ્ત્રો મુજબ બીલી પત્ર ભોલેનાથને સૌથી વધુ પ્રિય છે. એવું માનવામાં આવે છે કે શિવલિંગ પર જળ અભિષેક…
હોળાષ્ટક ક્યારથી શરુ થશે? આ દરમિયાન ભૂલથી પણ આ 5 કામો ના કરો, માનવામાં આવે છે અશુભ
હિન્દુ કેલેન્ડર અનુસાર હિન્દુ ધર્મનો છેલ્લા મહિનો ફાગણ થોડા દિવસો પછી શરુ થશે. આ મહિનામાં હોળી, ધુળેટી જેવા અનેક રંગોના તહેવારની ઉજવણી કરવામાં આવશે. હિન્દુ કેલેન્ડર મુજબ આ વર્ષે હોળીનો…
મહાશિવરાત્રી પર આ 5 વસ્તુ ઘરે લાવવી શુભ, ભગવાન શિવના આશીર્વાદ મળશે
હિન્દુ પંચાંગ અનુસાર મહાશિવરાત્રી દર વર્ષે માહ વદ ચૌદશ તિથિ પર ઉજવવામાં આવે છે. આ વર્ષે મહા શિવરાત્રી 26 ફેબ્રુઆરીએ મનાવવામાં આવશે. મહાશિવરાત્રી ભગવાન શિવને સમર્પિત છે. મહાશિવરાત્રીનું મહત્વ એટલું…
વસંત પંચમીનો તહેવાર કેમ મનાવવામાં આવે છે, કેવી રીતે થઇ સરસ્વતી પૂજાની શરૂઆત? જાણો પૌરાણિક કથા
વસંત પંચમી જે બસંત પંચમી તરીકે પણ ઓળખાય છે, તે હિંદુ ધર્મના મુખ્ય તહેવારોમાંથી એક છે. દર વર્ષે મહા સુદ પાંચમના દિવસે ઉજવવામાં આવે છે. આ વર્ષે વસંત પંચમી 2…
ભગવાનને ચઢાવવા ફૂલ, બિલીપત્ર અને તુલસીપાન ક્યારે તોડવા જોઈએ?
પ્રાચીન કાળથી ભગવાનને ફૂલ અને પાંદડા ચઢાવવાની પરંપરા છે. સનાતન ધર્મમાં અનેક વૃક્ષો, છોડ અને ફૂલોને દિવ્ય માનવામાં આવે છે. ઉદાહરણ તરીકે, ઘરના આંગણામાં વાવેલો તુલસીનો છોડ માત્ર એક છોડ…
દુર્લભ સંયોગમાં થઇ રહી છે મહા કુંભની શરૂઆત, સ્નાન કરવાથી જીવનમાં આવશે સુખ-સમૃદ્ધિ, જાણો કુંભના પહેલા દિવસે શું છે ખાસ
હિંદુ ધર્મમાં મહાકુંભનું ઘણું મહત્વ છે. વિશ્વનો સૌથી મોટો ધાર્મિક મેળો મહાકુંભ 2025માં 13 જાન્યુઆરીથી શરૂ થવા જઈ રહ્યો છે. આ મેળો ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ જિલ્લામાં 45 દિવસ સુધી ચાલશે…
2025ના પહેલા દિવસે ઘરની દક્ષિણ દિશામાં રાખો આ 1 વસ્તુ, આખું વર્ષ રહેશો માલામાલ!
વર્ષ 2025ના પ્રથમ દિવસે સવારે સ્નાન કર્યા બાદ ઘરમાં શ્રીયંત્રની સ્થાપના શુભ રહેશે. સ્નાન બાદ શ્રીયંત્રને ગંગાજળ અને પંચામૃતથી સાફ કરો અને ઘરની દક્ષિણ દિશામાં લાલ રંગના વસ્ત્ર પર સ્થાપિત…
શરુ થયો ખરમાસ, 14 જાન્યુઆરી સુધી વિવાહ પર વિરામ; ભૂલથી પણ ન કરતા આ કામો
સૂર્યના બૃહસ્પતિની રાશિમાં પ્રવેશ સાથે ખરમાસ શરૂ થાય છે. જે મકર રાશિમાં પ્રવેશ સાથે સમાપ્ત થશે. આ સમયગાળા દરમિયાન કોઈ પણ શુભ કે માંગલિક કાર્ય પર રોક લાગી જાય છે.…
1, 2 કે 3, હનુમાનજીની મૂર્તિની કેટલી વાર પ્રદક્ષિણા કરવી શુભ છે?
હિન્દુ ધર્મમાં હનુમાનજીને કળિયુગના દેવતા કહેવામાં આવે છે અને ધાર્મિક ગ્રંથો અનુસાર તેઓ અમર છે અને શાશ્વત હોવાને કારણે તેઓ આ પૃથ્વી પર પોતાના ભક્તોની કોઈને કોઈ રીતે મદદ કરે…
















