અમદાવાદના બોપલમાં વિદ્યાર્થીની હત્યા કરનાર પોલીસકર્મી નીકળ્યો
અમદાવાદમાં બોપલ હત્યા કેસનો આરોપી ઝડપાયો છે. આ કેસમાં સૌથી મોટો ખુલાસો એ થયો છે કે, બોપલમાં વિદ્યાર્થીની હત્યા કરનાર આરોપી એક પોલીસકર્મી છે. શહેરના સરખેજ પોલીસ સ્ટેશનના પોલીસકર્મીએ જ…
અમદાવાદ : ખ્યાતિ હોસ્પિટલની ગંભીર બેદરકારી, જાણ કર્યા વિના જ 19 લોકો એન્જીયોગ્રાફી કરી, બે દર્દીના મોત, શું છે સમગ્ર મામલો?
અમદાવાદમાં એસ.જી. હાઈવે ઉપર આવેલી ખ્યાતિ હોસ્પિટલની ગંભીર બેદરકારી બહાર આવી છે. કડી તાલુકાના બોરીસણા ગામના લોકોને હેલ્થ ચેકઅપ બાદ અમદાવાદ ખાતે હોસ્પિટલમાં લાવી અને પરિવારજનોને જાણ કર્યા વિના જ…
સલમાન અને શાહરૂખ બાદ હવે મિથુન ચક્રવર્તીને મળી ધમકી
પાકિસ્તાની ડોન શહજાદ ભટ્ટીએ અભિનેતા અને ભાજપના નેતા મિથુન ચક્રવર્તીને ધમકી આપી છે. ભટ્ટીએ મિથુનના કથિત રીતે ભડકાઉ ભાષણ સામે વાંધો ઉઠાવ્યો છે અને તેને 10-15 દિવસમાં માફી માંગવાની ચેતવણી…
અમદાવાદના બોપલમાં કાર ડ્રાઈવરે કરી MBA વિદ્યાર્થીની હત્યા
અમદાવાદના બોપલ વિસ્તારમાં એક કાર ડ્રાઈવરે એમબીએના વિદ્યાર્થીની છરી મારીને હત્યા કરી દીધી, કારણ કે બેદરકારીથી ગાડી ચલાવવા બદલ વિદ્યાર્થી સાથે તેનું ઘર્ષણ થયું હતું. અમદાવાદ શહેરના બોપલ વિસ્તારમાં બેદરકારીથી…
ગુજરાતના દરિયામાં બનશે દેશનો સૌથી લાંબો બ્રિજ, સૌરાષ્ટ્રથી દક્ષિણ ગુજરાત કે મુંબઈ જવા માંગતા લોકોને પડી જશે જલ્સો
ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકાર રાજ્યના વિકાસ માટે રોડ કનેક્ટિવિટી પર વિશેષ ભાર મૂકી રહી છે. રાજ્ય સરકાર રાજ્યમાં રોડ કનેક્ટિવિટી વધારીને સમય અને ઈંધણ બચાવવા માંગે છે. હવે સૌરાષ્ટ્રથી દક્ષિણ…
અભિનેતા અર્જુન કપૂર હાશિમોટોથી પીડિત, શું છે આ બિમારી?
બોલિવૂડમાં દરેક સ્ટાર હવે પોતાના સ્વાસ્થ્ય અંગે જાહેરમાં વાત કરી રહ્યાં છે. થોડા દિવસો પહેલા આલિયા ભટ્ટે તે ADHDથી પીડિત હોવાની વાત કરી હતી. ત્યારે હવે એક્ટર અર્જુન કપૂરે પણ…
તા.7 ડિસે.ના મોદી સ્ટેડિયમ ખાતે પૂ. પ્રમુખસ્વામી મ.ની જન્મ જયંતીના અવસરે કાર્યકર સુવર્ણ મહોત્સવનું ભવ્ય આયોજન
આગામી તા. 7મી ડિસેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં બોચાસણવાસી અક્ષર પુરૂષોતમ સ્વામિનારાયણ સંસ્થાના એક લાખ કાર્યકરો એકઠા થશે. તા. 7મીના પૂ. પ્રમુખસ્વામી મહારાજની જન્મ જયંતી છે અને એ જ દિવસે…
ગુજરાત સરકારનું ‘ઓપરેશન ગંગાજળ’, ભ્રષ્ટ અને ગેરરીતિ આચરતા અધિકારીઓને કરી દીધા ઘરભેગા
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાલમાં એક ખાસ મિશન હેઠળ ભ્રષ્ટ અધિકારીઓ પર એક્શન લઈ અધિકારીઓને પ્રિમેચ્યોર રિટાયરમેન્ટ આપીને ઘર ભેગા કરી રહ્યાં છે.આ મિશનનું નામ ઓપરેશન ગંગાજળ આપવામાં આવ્યું છે.રાજ્યની…
દુનિયાની કોઈ તાકાત 370 કલમને વાપસી નહીં કરાવી શકે, મહારાષ્ટ્રના ધુલેમાં પીએમ મોદીની ગર્જના
PM નરેન્દ્ર મોદીએ ધુળેમાં ચૂંટણી રેલીને સંબોધી હતી. અહીં તેમણે મહાવિકાસ આઘાડી પર જોરદાર પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે કેટલાક લોકોની રાજનીતિનો આધાર માત્ર લૂંટ છે. મહાવિકાસ આઘાડીના વાહનમાં…
સિંધુ ભવન રોડ પર ધ ઓઝોન સ્પાના નામે દેહવેપારનો ધંધો
અમદાવાદમાં સ્પાની આડમાં દેહ વ્યાપાર દિન પ્રતિદિન વધી રહ્યો છે. શહેરના પોશ વિસ્તાર ગણાતા સિંધુ ભવન રોડ ઉપર આવેલા ધ ઓઝોન સ્પામાં એલસીબી ઝોન 7 સ્ક્વોડની ટીમ દ્વારા ડમી ગ્રાહક…
















