અમદાવાદ: લાંચ લેતા કોન્સ્ટેબલનો વચેટિયા રંગેહાથે ઝડપાયો

અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સુધરે તે માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. પોલીસ અધિકારીઓ દ્વારા અલગ અલગ ડ્રાઇવ યોજીને અસામાજિક તત્વો વિરુદ્ધમાં સખત…

ડીસા ફટાકડા ગોડાઉનમાં બ્લાસ્ટ બાદ આગ, મૃત્યુઆંક વધીને 21 થયો,

બનાસકાંઠા જિલ્લાના ડીસામાં ફટાકડા ગોડાઉનમાં પ્રચંડ વિસ્ફોટ બાદ આગ લાગતાં થયેલ જાનહાનીમાં 21 શ્રમિકોના મોત થયા છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. રાહત અને બચાવ…

સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી ધરમસ્વરૂપદાસને ઝટકો: હાઇકોર્ટે ન આપ્યા જામીન, યુવતીએ લગાવ્યા હતા ગંભીર આરોપ

યુવતી સાથે ગેસ્ટહાઉસમાં કથિત લગ્ન કરી તેને દુષ્કર્મનો ભોગ બનાવવાના રાજકોટના ભાયાવદર પોલીસમથકમાં નોંધાયેલા ગુનાના ચકચારભર્યા કેસમાં સ્વામિનારાયણ સંપ્રદાયના નાસતા ફરતા સ્વામી ધર્મસ્વરૂપદાસ મહારાજને આગોતરા જામીન આપવાનો ગુજરાત હાઈકોર્ટે સાફ…

આસારામને મોટી રાહત, ગુજરાત હાઈકોર્ટ તરફથી 3 મહિનાના વચગાળાના જામીન મળ્યા

શુક્રવારે ગુજરાત હાઈકોર્ટ તરફથી આસારામને મોટી રાહત મળી છે. ખરેખરમાં ગુજરાત હાઈકોર્ટે આસારામના વચગાળાના જામીન જે 31 માર્ચે સમાપ્ત થવાના હતા, તેને 3 મહિના માટે લંબાવી દીધા છે. હવે તે…

આજનો ઇતિહાસ 23 માર્ચ : ‘શહીદ દિવસ’ – મહાન ક્રાંતિકારી ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને શ્રદ્ધાંજલિ

આજે 23 માર્ચ 2023 (23 march) છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે શહીદ દિવસ છે. વર્ષ 1931માં ભારતના મહાન ક્રાંતિ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને બ્રિટિશ હુકમતે ફાંસી આપી…

PM મોદીએ ભરવાડ સમાજના કાર્યક્રમને વર્ચ્યુઅલી સંબોધિત કર્યો, કહ્યું- બાવળીયાળી ધામ શ્રદ્ધા, સંસ્કૃતિ અને ધર્મનું સ્થળ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ભરવાડ સમાજના કાર્યક્રમને વર્ચ્યુઅલી સંબોધિત કર્યો હતો. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે આપણે આગામી 25 વર્ષમાં એક વિકસિત ભારત બનાવવાનું છે અને આ માટે મને…

પૃથ્વી પર પાછા ફર્યા પછી સુનિતા વિલિયમ્સને સૌપ્રથમ ક્યાં લઈ જવાયા? તેઓ પરિવારને ક્યારે મળી શકશે?

સુનીતા વિલિયમ્સ અને તેના સાથીઓ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા છે. જો કે, તેઓએ હજુ પણ ઘણી મહત્વપૂર્ણ પ્રક્રિયાઓમાંથી પસાર થવું પડશે. નાસાના અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોર…

કોણ છે મેઘ શાહ? જેના ફલેટમાંથી 95 કિલો સોનું અને કરોડોથી રોકડ મળી

ગુજરાત એટીએસ અને ડીઆરઆઈ એ અમદાવાદમાં ડબ્બા ટ્રેડિંગ ઓપરેટર મેઘ શાહના ઘરે દરોડા પાડી મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. અમદાવાદાના પાલડી વિસ્તારમાં ફ્લેટ ભાડે રાખી ડબ્બા ટ્રેડિંગ કરનાર મેઘ શાહના…

૧૦૦ કલાકમાં રાજ્યભરના અસામાજીક ગુંડા તત્વોની યાદી તૈયાર કરવા રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયનો આદેશ

રાજ્યના પોલીસ વડાએ તમામ પોલીસ કમિશ્નર, રેન્જ વડા અને પોલીસ અધિક્ષક સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી તાકીદની બેઠક યોજી વારંવાર શરીર સંબંધી ગુનાઓ, ખંડણી, ધાક-ધમકી, મિલકત સામેના ગુનાઓ, દારૂ-જુગારનો ગેરકાયદેસર ધંધો…

ગોતા વિસ્તારમાં બનશે અમદાવાદનું સૌથી ઊંચું 45થી વધુ માળનું કોમર્શિયલ બિલ્ડિંગ

અમદાવાદનો એસજી હાઈવે અને તેની આસપાસનો વિસ્તાર કોમર્શિયલ હબ બની ગયો છે, ત્યારે આ હાઈવે પર ગોતા વિસ્તારમાં નિરમા યુનિવર્સિટીની સામે શહેરનું સૌથી ઊંચું બિલ્ડિંગ બનાવવા માટે અમ્યુકો સમક્ષ પ્રપોઝલ…