અંજુમને અબ્દુલ્લાહ ખંભાત ટ્રસ્ટના 100 વર્ષ પુરા થતાં ખંભાત દાઉદી બોહરાના મુસાફરખાનામા બ્લડ ચેક ટેસ્ટનુ આયોજન કર્યું હતું.
અંજુમને અબ્દુલ્લાહ ખંભાત ટ્રસ્ટના 100 વર્ષ પુરા થતાં ખંભાત દાઉદી બોહરાના મુસાફરખાનામા બ્લડ ચેક ટેસ્ટનુ આયોજન કર્યું હતું.તેમજ કાકા અકેલા કાકી અકેલા સાહેબના મઝાર મુબારકના ગ્રાઉન્ડમા મલ્ટી સ્પેશિયાલિટી હેલ્થ ચેક…
આપ ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજીની સુનાવણી 28મીએ થશે.
નર્મદા જિલ્લા ડેડિયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવાને અપશબ્દો બોલી માર મારવાના પ્રકરણમાં આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ કરેલી જામીન અરજીની સુનાવણી આગામી તા.28 ના રોજ રાખવામાં આવી…
રાજ્યમાં વરસાદ ધીરે-ધીરે રંગ જમાવવા માંડ્યો.
16 ઓગસ્ટ અને શનિવારે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં વરસાદનો નવા રાઉન્ડ…
ખંભાત ટ્રસ્ટ મુંબઈ મુકામે 100 વર્ષ પૂરા થતાં સન્માન આપી સર્ટિફિકેટ આપ્યા.
અંજુમને અબ્દુલ્લાહ ખંભાત ટ્રસ્ટ મુંબઈ મુકામે 100 વર્ષ પુરા થતાં અંજુમને અબ્દુલ્લાહ ખંભાત ટ્રસ્ટ ના ટીમ મેમ્બરો શબ્બીરભાઈ એસ. મારફતીયા અબીઝરભાઈ જી. અત્તરવાલા સૈફદ્દીનભાઈ એસ. કાપડિયા ફખરુદ્દીનભાઈ એમ. ખંભાતી મકસુદભાઈ…
અમદાવાદ: બુટલેગરનો નવો કીમિયો, દારુ સંતાડવાની જગ્યા જોઇ તમે પણ ચોંકી જશો
ગાંધીના ગુજરાતમાં આમ તો દારૂબંધી છે પરંતુ બુટલેગરો આખા રાજ્યમાં દારૂનું મોટા પાયે નેટવર્ક ચલાવે છે. ક્યાંક બેટરીમાંથી અંગ્રેજી દારુ મળે છે તો ક્યાંક ટેન્કરમાં ચોરખાનું બનાવીને દારૂની હેરાફેરી થાય…
પત્નીના અંગત વિડિઓ ઈન્સ્ટાગ્રામ અને વોટ્સએપ પર વાઇરલ કરવા બદલ પતિને રૂ. 25 હજારનો દંડ કરતી હાઈકોર્ટ
ગુજરાત હાઇકોર્ટમાં વડોદરાથી એક પતિએ તેની સામે પત્નીએ કરેલી ફરિયાદ રદ્દ કરવા અરજી કરી હતી. પિયરમાં રહેતી પત્નીના અંગત વિડિઓ પતિએ ઈન્સ્ટાગ્રામ અને વોટ્સએપ દ્વારા વાઇરલ કરી દીધા હતા અને…
અમદાવાદમાં સાબરમતી નદી પર 12 માળની ઇમારત જેટલો ઊંચો પુલ બની રહ્યો છે, જાણો વિગત
અમદાવાદમાં સાબરમતી નદી પર એક નિર્માણાધીન પુલ જે મુંબઈ-અમદાવાદ હાઇ સ્પીડ રેલ કોરિડોર (MAHSR) અથવા બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો ભાગ છે, તે અદ્યતન બેલેન્સ કેન્ટીલીવર ટેકનિકનો ઉપયોગ કરીને બનાવવામાં આવી રહ્યો…
1 ઓગસ્ટથી લાગૂ થશે નવા નિયમો, ક્રેડિટ કાર્ડ, UPI, LPG સહિત 6 ફેરફાર થશે
1 ઓગસ્ટ 2025થી ઘણા મહત્વપૂર્ણ નિયમો બદલાવા જઈ રહ્યા છે, જે તમારા ખિસ્સા અને રોજિંદા જીવનને અસર કરી શકે છે. જેમાં ક્રેડિટ કાર્ડ, UPI, LPG, CNG, બેંક રજાઓ અને હવાઇ…
વ્યક્તિ મૃત્યુ બાદ ફરી જીવિત થઇ શકે છે? પ્રેમાનંદ મહારાજે આપ્યો આશ્ચર્યજનક જવાબ
પ્રેમાનંદ મહારાજની લોકપ્રિયતા દિવસેને દિવસે વધી રહી છે. કારણ કે મહારાજજી ભક્તોના પ્રશ્નોના જવાબ ખૂબ જ સરળ રીતે આપે છે. તમને જણાવી દઈએ કે, પ્રેમાનંદ મહારાજ વૃંદાવનમાં કેલિકુંજ નામની જગ્યાએ…
અમદાવાદના ‘તથ્યકાંડ’ને તાજો કરતી પાટનગરમાં ઘટનાગાંધીનગરમાં કારે અનેકને ઉલાળ્યા : ગોંડલના વૃદ્ધ સહિત 4ના મોત
અમદાવાદમાં નવ લોકોનો ભોગ લેનારા ‘તથ્યકાંડ’ને લોકો હજુ ભુલી શકયા નથી ત્યાં આજે ગાંધીનગરમાં પુરપાટ જતા કારચાલકો લોકો-વાહનોને ઉડાવતા ચાર લોકોના મોત નિપજયા હતા અને અન્ય પાંચ લોકો ઘાયલ થયા…
















