બાંગ્લાદેશમાં હિન્દુઓનો બહિષ્કાર! નોકરી છોડવા મળી રહી છે ધમકીઓ
ઢાકા: બાંગ્લાદેશમાં વિદ્યાર્થી આંદોલન બાદ દેશભરમાં ફાટી નીકળેલી હિંસા દરમિયાન હિંદુ સમુદાયના લોકો પર હુમલાની ઘટનાઓ (Violence against Hindus in Bangladesh)બની હતી. શેખ હસીનાના રાજીનામા અને વચગાળાની સરકાર રચાયા બાદ…
દિવાળી પર રાશિ મુજબ દાન કરો, માતા લક્ષ્મીની કૃપાથી આખું વર્ષ પૈસાનો વરસાદ થશે.
દિવાળી પર માતા લક્ષ્મી અને ભગવાન ગણેશની પૂજા કરવાની સાથે અમુક વસ્તુ દાન કરવી શુભ માનવામાં આવે છે. જો તમે આ દિવસે રાશિ પ્રમાણે દાન કરશો તો દેવી લક્ષ્મી ખૂબ…
IND-W vs NZ-W: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટીમ ઈન્ડિયાની હાર, ન્યૂઝીલેન્ડની મહિલા ટીમની દમદાર વાપસી
ભારતની મહિલા ટીમ અને ન્યૂઝીલેન્ડની મહિલા ટીમ વચ્ચે ત્રણ મેચની વન-ડે સિરીઝ રમાઈ રહી છે. આ સિરીઝની બીજી મેચમાં કીવી ટીમે જોરદાર વાપસી કરી અને આ મેચ જીતી લીધી હતી.…
દિવાળીમાં હવા પ્રદૂષણ સામે સ્વાસ્થ્યનું રક્ષણ કરવાની 4 સરળ ટીપ્સ
દિવાળી દરમિયાન ફટાકડા ફાડવાથી હવા પ્રદૂષણ વધી જાય છે, જે સ્વાસ્થ્ય માટે નુકસાનકારક હોય છે. હવા પ્રદૂષણથી બચવા માટે આ 4 સરળ બાબતનું ધ્યાન રાખવું જોઇએ. દેશ-દુનિયામાં દિવાળીનો તહેવાર ખૂબ…
દિવાળી પૂર્વે લાંચિયા અમલદારો વિરુદ્ધ ACB નું અભિયાન, કુલ 4 ટ્રેપમાં 5 આરોપી ઝડપાયા
દિવાળી ટાણે રાજ્યમાં ACB ની કાર્યવાહી સામે આવી છે. ગાંધીનગરમાં ACB ની ડિકોય ટ્રેપ સામે આવી. ગાંધીનગર મહાનગરપાલિકાના દબાણ શાખાના કર્મચારી વતી રૂપિયા 500ની લાંચ લેતા ખાનગી વ્યક્તિને ગાંધીનગર ACB…
ઠંડી આવતા પહેલા આ રીતે રાખો રોગોને તમારાથી દૂર !
શિયાળામાં રોગપ્રતિકારક શક્તિને મજબૂત રાખવા માટે યોગ્ય આહારની પસંદગી કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો તમે વારંવાર બીમાર પડો છો, તો આજથી જ તમારા આહારમાં અહીં જણાવેલા ખોરાકનો સમાવેશ કરો.શિયાળાની…
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 48 બાંગ્લાદેશી ગેરકાયદેસર રહેતા નાગરિકોને ડિટેઈન કરવામાં આવ્યા છે. તેમાં 32 પુરુષો, 8 મહિલાઓ અને 6 માઇનોર છે
શહેરમાં ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં શંકાસ્પદ જણાતા, જેમની પાસે પોતાની ભારતીય ઓળખના પુરાવા ન હોય તેવા 200 થી 250 લોકોની પૂછપરછ કરવામાં આવી હતી.…
સોમનાથ મંદિરઃ ઇસ્લામ પહેલાં અરેબિયામાં પૂજાતી દેવીઓનો સોમનાથ સાથે કોઈ સંબંધ છે ખરો?
સોમનાથ હાલમાં સરકારીતંત્ર દ્વારા સોમનાથ મંદિરની આસપાસનું ગેરકાયદેસર દબાણ તોડી પાડવાનાં પગલાંને કારણે ચર્ચામાં છે. ગુજરાતના પશ્ચિમ સાગર તટે આવેલું સોમનાથ મંદિર દેશના સૌથી મહત્ત્વનાં મંદિરો પૈકીનું એક છે.ઇતિહાસનાં પુસ્તકો…
અરવિંદ કેજરીવાલ પર પદયાત્રા દરમિયાન હુમલો, ભાજપે ગુંડા મોકલ્યા હોવાનો AAP એ કર્યો આરોપ
અરવિંદ કેજરીવાલજી પર હુમલો અત્યંત નિંદનીય અને ચિંતાજનક છે. સ્પષ્ટ છે કે ભાજપે તેના ગુંડાઓ દ્વારા આ હુમલો કરાવ્યો છે. જો અરવિંદ કેજરીવાલને કંઈ થશે તો તેની સંપૂર્ણ જવાબદારી ભાજપની…
બચ્ચન પરિવારે મુંબઈમાં કરોડો રુપિયાનું રોકાણ કર્યું, અમિતાભ-અભિષેકે 1-2, નહિ મુંબઈમાં 10 ફ્લેટ ખરીદ્યા
બચ્ચન પરિવાર થોડા સમયથી ચર્ચામાં છે. આ વચ્ચે બોલિવુડના મહાનાયક અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચને પોતાના રિયલ એસ્ટેટના રોકાણને લઈ ચર્ચામાં છે. બચ્ચન પરિવારે મુંબઈમાં એક , બે નહિ પરંતુ…















