દૂધ ઉકાળવા માટે શ્રેષ્ઠ વાસણ ક્યું? જાણો કયા ગ્લાસમાં દૂધ પીવું જોઈએ?

તમે કયા વાસણમાં દૂધ ઉકાળો છો.શું તમે ક્યારેય આ વિશે વિચાર્યું છે ખરૂં? જો નહીં તો તમારે તેના વિશે વિચારવું જોઈએ. ખરેખરમાં કેટલાક વાસણોમાં દૂધ ઉકાળવાથી તેની ગુણવત્તા પર અસર…

અમદાવાદમાં ટ્રાફિક નિયમો તોડનારા સાવધાન! AI ઇન્ટરસેપ્ટર મેમો ઘરે પહોંચાડશે.

આ AI ઇન્ટરસેપ્ટર વાનનો ઉપયોગ એવા સ્થળોએ કરવામાં આવશે જ્યાં સિગ્નલ અથવા ભારે ટ્રાફિક અથવા ટ્રાફિક જામ નથી. આ તમામ સ્થળોએ ઈન્ટરસેપ્ટર વાન દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવશે. રાજ્ય સરકારના આ…

વૃદ્ધોને મફત સારવાર આપતી નવી ‘આયુષ્માન ભારત યોજના’નો લાભ કેવી રીતે મેળવી શકાય?

સરકારે આયુષ્માન ભારત- પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત આવક મર્યાદાના કોઈપણ નિયમ વિના 70 વર્ષથી વધુ ઉંમર ધરાવતા તમામ વૃદ્ધ નાગરિકોને સ્વાસ્થ્ય વીમા કવર આપવાની શરૂઆત કરી છે. આ યોજના…

ભાઈબીજની યોગ્ય તારીખ કઈ છે, પૂજન કરવાનું શુભ મુહૂર્ત અને પૂજા વિધિ

ભાઈબીજનો તહેવાર ભાઈ અને બહેન વચ્ચેના અતૂટ પ્રેમનું પ્રતીક છે. સનાતન ધર્મમાં આ તહેવારનું ખૂબ જ વિશેષ મહત્વ છે. હિંદુ કેલેન્ડર મુજબ દર વર્ષે કારતક મહિનાના શુક્લ પક્ષની બીજી તારીખે…

ઐશ્વર્યા રાય એક ફિલ્મ માટે કરોડોનો ચાર્જ લે છે, નેટવર્થમાં પતિ અભિષેક બચ્ચનથી આગળ

ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનના છૂટાછેડાના સમાચાર છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન પછી આ અફવાઓએ વધુ વેગ પકડ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે…

પાંચ હજાર લોકોએ માત્ર 60 મિનિટમાં 2.50 લાખ સીડબોલ બનાવી પર્યાવરણ ક્ષેત્રે કરી અનોખી પહેલ

• રાજયપાલ આચાર્ય દેવવ્રતજી અને આર્ટ ઓફ લીવીંગના શ્રી શ્રી રવિશંકરજીની પ્રેરક ઉપસ્થિતિ • ગુજરાતમાં 10 લાખથી વધુ ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિ અપનાવી છે – રાજયપાલ આચાર્ય દેવવ્રતજી રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ…

ગરમીથી કંટાળ્યા ગુજરાતીઓ! જાણો કઈ તારીખથી ઠંડી આપશે દસ્તક?

સામાન્ય રીતે દિવાળીમાં ઠંડીની થોડી શરૂઆત થઇ જતી હોય છે. આ વખતે ગરમીનો પારો ઉપરથી નીચે આવવાનું નામ જ નથી લેતો. અનેક શહેરોમાં વધુ તાપમાન નોંધાઇ રહ્યો છે. જેના કારણે…

અક્ષય કુમારની દરિયાદિલી, અયોધ્યાના વાનરો માટે દાન કર્યા 1 કરોડ રુપિયા

બોલીવૂડ અભિનેતા અક્ષય કુમારે દરિયાદિલી બતાવી છે અને દિવાળી પહેલા રામ જન્મભૂમિ અયોધ્યાના વાનરો માટે 1 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. પિંકવિલામાં છપાયેલા અહેવાલ મુજબ અક્ષય કુમારે આ રકમ વાનરોના…

આ મંત્ર જાપથી શત્રુ, ભય, કષ્ટ અને બાધા થશે દૂર, કાળીચૌદસે છે દુર્લભ સિદ્ધિયોગ

કાળીચૌદસના દિવસે મહાકાળી અને હનુમાનજી રક્ષણ કરશે. કાળીચૌદસ અંગે જણાવતા જાણીતા જ્યોતિષી ચેતન પટેલે જણાવ્યું કે ઉગ્ર દેવી દેવતાની સાધના માટે તુરંત ફળ આપતો દિવસ અને રાત્રી છે, જેમાં પણ…

પીએમ મોદી અને સ્પેનના વડા પ્રધાને ગુજરાતમાં વિમાનની ફૅકટરીનું ઉદ્ઘાટન કર્યુ, જાણો શું છે C-295ની ખાસિયત?

વડોદરામાં જે પ્લાન્ટનું ઉદ્ધાટન કર્યું તે તાતા ઍડવાન્સ સિસ્ટમે યુરોપની ઍરોસ્પેસ અને ડિફેન્સ તથા કૉમર્શિયલ વિમાનો, હૅલિકૉપ્ટર વગેરેનું નિર્માણ કરતી ત્રણ દેશોએ ભાગીદારીમાં વિકસાવેલી કંપની ઍરબસ સાથેના સંયુક્ત સાહસના ભાગરૂપે…