અમદાવાદના બોપલમાં વિદ્યાર્થીની હત્યા કરનાર પોલીસકર્મી નીકળ્યો
અમદાવાદમાં બોપલ હત્યા કેસનો આરોપી ઝડપાયો છે. આ કેસમાં સૌથી મોટો ખુલાસો એ થયો છે કે, બોપલમાં વિદ્યાર્થીની હત્યા કરનાર આરોપી એક પોલીસકર્મી છે. શહેરના સરખેજ પોલીસ સ્ટેશનના પોલીસકર્મીએ જ…
અમદાવાદ : ખ્યાતિ હોસ્પિટલની ગંભીર બેદરકારી, જાણ કર્યા વિના જ 19 લોકો એન્જીયોગ્રાફી કરી, બે દર્દીના મોત, શું છે સમગ્ર મામલો?
અમદાવાદમાં એસ.જી. હાઈવે ઉપર આવેલી ખ્યાતિ હોસ્પિટલની ગંભીર બેદરકારી બહાર આવી છે. કડી તાલુકાના બોરીસણા ગામના લોકોને હેલ્થ ચેકઅપ બાદ અમદાવાદ ખાતે હોસ્પિટલમાં લાવી અને પરિવારજનોને જાણ કર્યા વિના જ…
સલમાન અને શાહરૂખ બાદ હવે મિથુન ચક્રવર્તીને મળી ધમકી
પાકિસ્તાની ડોન શહજાદ ભટ્ટીએ અભિનેતા અને ભાજપના નેતા મિથુન ચક્રવર્તીને ધમકી આપી છે. ભટ્ટીએ મિથુનના કથિત રીતે ભડકાઉ ભાષણ સામે વાંધો ઉઠાવ્યો છે અને તેને 10-15 દિવસમાં માફી માંગવાની ચેતવણી…
અમદાવાદના બોપલમાં કાર ડ્રાઈવરે કરી MBA વિદ્યાર્થીની હત્યા
અમદાવાદના બોપલ વિસ્તારમાં એક કાર ડ્રાઈવરે એમબીએના વિદ્યાર્થીની છરી મારીને હત્યા કરી દીધી, કારણ કે બેદરકારીથી ગાડી ચલાવવા બદલ વિદ્યાર્થી સાથે તેનું ઘર્ષણ થયું હતું. અમદાવાદ શહેરના બોપલ વિસ્તારમાં બેદરકારીથી…
સોનુ સૂદે ફરી એકવાર ભારતને ગૌરવ અપાવ્યું, આ દેશના બન્યા બ્રાન્ડ એમ્બેસેડર
સોનુ સૂદને થાઈલેન્ડના બ્રાન્ડ એમ્બેસેડર અને પ્રવાસન સલાહકાર બનાવવામાં આવ્યા છે. તેણે સોશિયલ મીડિયા પર આ માહિતી આપી છે. મુંબઈ: સોનુ સૂદે કોરોના મહામારી દરમિયાન લાખો લોકોના દિલ જીતીને માત્ર…
Tulshi Vivah 2024: તુલસી વિવાહ સાથે શરૂ થશે માંગલિક કાર્યો, જાણો તારીખ અને શુભ મુહૂર્ત
તુલસી વિવાહ, ભગવાન વિષ્ણુ અને તુલસી માતાના મિલનને ચિહ્નિત કરતી, કારતક મહિનામાં ખૂબ મહત્વ ધરાવે છે. આ ઘટના હિન્દુ ધર્મમાં શુભ કાર્યોની શરૂઆતની ઘોષણા કરે છે. તુલસી વિવાહનું મહત્વ –…
ગુજરાતના દરિયામાં બનશે દેશનો સૌથી લાંબો બ્રિજ, સૌરાષ્ટ્રથી દક્ષિણ ગુજરાત કે મુંબઈ જવા માંગતા લોકોને પડી જશે જલ્સો
ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકાર રાજ્યના વિકાસ માટે રોડ કનેક્ટિવિટી પર વિશેષ ભાર મૂકી રહી છે. રાજ્ય સરકાર રાજ્યમાં રોડ કનેક્ટિવિટી વધારીને સમય અને ઈંધણ બચાવવા માંગે છે. હવે સૌરાષ્ટ્રથી દક્ષિણ…
અભિનેતા અર્જુન કપૂર હાશિમોટોથી પીડિત, શું છે આ બિમારી?
બોલિવૂડમાં દરેક સ્ટાર હવે પોતાના સ્વાસ્થ્ય અંગે જાહેરમાં વાત કરી રહ્યાં છે. થોડા દિવસો પહેલા આલિયા ભટ્ટે તે ADHDથી પીડિત હોવાની વાત કરી હતી. ત્યારે હવે એક્ટર અર્જુન કપૂરે પણ…
ગુજરાતમાં ઝિકા વાઇરસે દેખા દેતાં તપાસ હાથ ધરાઈ, ચેપ અને લક્ષણ વિશે જાણો
ગુજરાતના ગાંધીનગરમાં 70 વર્ષીય વૃદ્ધને ઝિકા વાઇરસનો ચેપ લાગ્યો હોવાની વાત બહાર આવી છે, જેના પગલે તંત્ર દોડતું થઈ ગયું છે. આ કેસના પગલે તંત્ર ગાંધીનગરમાં અલગ-અલગ સ્થળોએ સરવે હાથ…
તા.7 ડિસે.ના મોદી સ્ટેડિયમ ખાતે પૂ. પ્રમુખસ્વામી મ.ની જન્મ જયંતીના અવસરે કાર્યકર સુવર્ણ મહોત્સવનું ભવ્ય આયોજન
આગામી તા. 7મી ડિસેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં બોચાસણવાસી અક્ષર પુરૂષોતમ સ્વામિનારાયણ સંસ્થાના એક લાખ કાર્યકરો એકઠા થશે. તા. 7મીના પૂ. પ્રમુખસ્વામી મહારાજની જન્મ જયંતી છે અને એ જ દિવસે…















