શિયાળામાં ઘીમાં રસોઈ બનાવાના અઢળક ફાયદા

શિયાળો શરૂ થઇ ગયો છે અને કડકડતી ઠંડી પડે છે. આ સાથે આપણે ઋતુ પ્રમાણે આપણી ખાવાની આદતો બદલવી છીએ. આપણે ડાયટમાં એવા પોષક તત્વોનો સમાવેશ કરવો જોઈએ જે હવામાનના…

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દિલ્હીમાં : PM મોદી- HM શાહને મળશે

ગુજરાતની ભુપેન્દ્ર પટેલ સરકાર આવતીકાલે તેની બીજી ટર્મના બે વર્ષ પુરા કરવા જઈ રહી છે તેના એક દિવસ પુર્વે જ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ આજે તેમના ખાસ વિમાનમાં દિલ્હી જવા…

ધો-10 પાસ ચાવાળો KBC-16 માં જીત્યો મોટી રકમ, એક સમયે બેંક એકાઉન્ટમાં હતા માત્ર 300-400 રૂપિયા

મિન્ટુએ કૌન બનેગા કરોડપતિ શોમાં જણાવ્યું કે તે 10મું પાસ છે અને રાયગંજમાં ચાની દુકાન ચલાવે છે અને તેમાંથી દર મહિને 3000 રૂપિયા કમાય છે. જો કે આ શોમાં તેમણે…

બીએપીએસ સુવર્ણ કાર્યકર મહોત્સવની ભવ્ય ઉજવણી, હરિભક્તોનો જમાવડો

વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે બી.એ.પી.એસ. સંસ્થાના આંતરરાષ્ટ્રીય ‘કાર્યકર સુવર્ણ મહોત્સવ’ ની ઉજવણી, રંગબેરંગી આકર્ષક લાઇટિંગની સાથે ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે…

હિટ એન્ડ રન કેસમાં પોલીસે 150થી વધુ CCTV તપાસ્યા બાદ કારચાલક મહિલાને ઘરેથી ઝડપી

શહેરના ખાડિયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી મહિલા પોલીસ કર્મી ગત ગુરુવારે બંદોબસ્તમાંથી પરત ફરી રહી હતી ત્યારે કારચાલકે ટક્કર મારતા સારવાર દરમિયાન મહિલા પોલીસ કર્મીનું મોત નિપજ્યું હતું. હિટ એન્ડ…

1, 2 કે 3, હનુમાનજીની મૂર્તિની કેટલી વાર પ્રદક્ષિણા કરવી શુભ છે?

હિન્દુ ધર્મમાં હનુમાનજીને કળિયુગના દેવતા કહેવામાં આવે છે અને ધાર્મિક ગ્રંથો અનુસાર તેઓ અમર છે અને શાશ્વત હોવાને કારણે તેઓ આ પૃથ્વી પર પોતાના ભક્તોની કોઈને કોઈ રીતે મદદ કરે…

અમદાવાદ શહેરના તમામ વિસ્તારમાં ડેશકેમ વાળી ગાડી અને AI કેમેરા સાથે પોલીસકર્મીઓ જોવા મળશે

અમદાવાદ શહેરના તમામ વિસ્તારમાં ડેશકેમ વાળી ગાડી અને AI કેમેરા સાથે પોલીસકર્મીઓ જોવા મળશે,અમદાવાદમાં અલગ-અલગ ૩૨ ગાડી AI કેમેરા સાથે અને ૨૮ પોલીસકર્મીઓ રોડ પર AI કેમેરા સાથે જોવા મળશે..આ…

પુષ્પા 2 રિલીઝના પહેલા દિવસે બોક્સ ઓફિસ પર કરી રહી છે કમાલ !

પુષ્પા 2 વર્ષ 2021ની બ્લોકબસ્ટર ફિલ્મ પુષ્પાની ધ રાઇઝ ની સિક્વલ છે. ચાહકોને પુષ્પા રાજના જીવનમાં આનંદદાયક સફર પર લઈ જવાનું વચન આપે છે, જે એક કૂલી છે જે લાલ…

નાનું ફળ મોટી અસર! માત્ર 4 મહિના જ મળે છે ખાવા, મગજ માટે અસરકારક, ત્વચા માટે ફાયદાકારક

બોર એક પૌષ્ટિક ફળ છે. જેને આયુર્વેદ અને આધુનિક ચિકિત્સાશાસ્ત્રમાં સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. તેને જ્યુસ કે અથાણાના રૂપમાં પણ લઈ શકાય છે. શિયાળાના આગમનની સાથે જ ગ્રામીણ…

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં BAPS કાર્યકર સુવર્ણ મહોત્સવ યોજાશે, 30 દેશોમાંથી એક લાખ કાર્યકરો આવશે.

BAPS કાર્યકર સુવર્ણ મહોત્સવ કાર્યક્રમ 7 ડિસેમ્બરે યોજાશે. આ ઐતિહાસિક અભિવાદન સમારોહમાં બી.એ.પી.એસ.ના આધ્યાત્મિક વડા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ, ભારતના ગૃહમંત્રી અમિત શાહ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેશે. વિશ્વના…