ગુજરાત ATS એ 3 આતંકવાદી ઝડપ્યા, મોટા આતંકી હુમલાની યોજના બનાવી હતી
ગુજરાત એટીએસ (Anti-Terrorist Squad) ને આતંકવાદી પ્રવૃત્તિઓ ડામવાની કાર્યવાહીમાં એક મોટી સફળતા મળી છે. ગુજરાત એટીએસ એ ગાંધીનગર નજીક અડાલજ ખાતેથી ત્રણ શખ્સોની ધએક વર્ષથી ગુજરાત ATSની રડારમાં હતાગુજરાત એટીએસ…
સત્યનારાયણની પૂજા કરતા પહેલા જાણી લો સાચી વિધિ અને નિયમ, નહીંતર નહીં મળે પૂજાનું સંપૂર્ણ ફળ
હિન્દુ ધર્મમાં ભગવાન વિષ્ણુના સત્યનારાયણ સ્વરૂપની પૂજાને વિશેષ મહત્વ માનવામાં આવે છે. આ વ્રત માત્ર ધાર્મિક આસ્થા સાથે જ જોડાયેલ નથી પણ જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવનાર પણ માનવામાં…
કેટરીના કૈફ વિકી કૌશલના જીવનનો નવો અધ્યાય શરૂ, કપલના ઘરે બેબી બોયનું આગમન
નવા માતાપિતાએ સોશિયલ મીડિયા પર શેર કર્યું કે “અમારા માટે ખુશીનો માહોલ આવી ગયો છે. અપાર પ્રેમ અને કૃતજ્ઞતા સાથે, અમે અમારા બાળકનું સ્વાગત કરીએ છીએ. કેટરીના કૈફ પ્રેગ્નેન્સી જાહેરાત…
સૂતા સમયે આ 5 વસ્તુઓ તમારા પલંગ પાસે રાખવાનું ટાળો, નહીં તો મા લક્ષ્મી થશે નારાજ
એવું કહેવાય છે કે જીવનમાં બધું જ આપણા કર્મો અનુસાર થાય છે. જો આપણા કર્મો સારા હોય તો જીવનમાં સુખ અને શાંતિ સ્થાયી થાય છે. જોકે વાસ્તુશાસ્ત્રનો પણ આપણા જીવન…
અમદાવાદમાં પાલતુ શ્વાનનો બાળક ઉપર હિંસક હુમલો : શ્વાન માલિક સામે ફરિયાદ : ગુનો દાખલ
અમદાવાદના ન્યૂ મણિનગર વિસ્તારમાં આવેલી શરણમ એલિગન્સ નામની રહેણાંક સોસાયટીમાં બુધવારે એક પાલતું કૂતરાએ બાળક પર હુમલો કરી તેને ગંભીર રીતે ઘાયલ કરી દેતા ચકચાર મચી ગઈ છે. આ સમગ્ર…
આજીવન કારાવાસની સજા ભોગવી રહેલા આસારામને મોટી રાહત, ગુજરાત હાઈકોર્ટે છ મહિનાના વચગાળાના જામીન આપ્યા
ગુજરાત હાઈકોર્ટે બળાત્કારના દોષિત આસારામને છ મહિનાના વચગાળાના જામીન આપ્યા છે. આ નિર્ણય તેમની તબીબી સ્થિતિ અને તબીબી સારવારના અધિકારને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. 86 વર્ષીય આસારામ હૃદય રોગથી…
ગુરુ નાનક કેવી રીતે બન્યા શીખોના પહેલા ગુરુ? અહીં જાણો આખો ઈતિહાસ
શીખ ધર્મમાં ગુરુ નાનક જયંતિનું વિશેષ મહત્વ છે. આ દિવસને પ્રથમ શીખ ગુરુ, ગુરુ નાનક દેવજીની જન્મજયંતિ તરીકે ઉજવવામાં આવે છે. શીખ ધર્મના સ્થાપક ગુરુ નાનક દેવજીનો જન્મ કારતક મહિનાની…
પીએમ મોદી ગુજરાતની મુલાકાત દરમિયાન બુલેટ ટ્રેન પ્રોજેકટની કામગીરીની સમીક્ષા કરશે
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનને લઈ મોટા સમાચાર છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સમીક્ષા કરશે. પીએમ મોદી 15 નવેમ્બરે ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. 15 નવેમ્બર, 2025 ના…
નારોલમાં ઓન ડ્યૂટી દારૂના નશામાં PSI ઝડપાયા, સ્થાનિકોની ફરિયાદ બાદ રાતોરાત ધરપકડ
કાયદાનું પાલન કરાવનારી પોલીસ જ જ્યારે જાહેરમાં કાયદાના લીરા ઉડાડે તે અત્યંત શરમજનક ઘટના છે. આવી જ એક ઘટના અમદાવાદથી સામે આવી છે. જેમાં શહેર ટ્રાફિક વિભાગના એક પોલીસ સબ-ઇન્સ્પેક્ટર…
કારતક પૂનમ કે દેવ દિવાળી ક્યારે છે? નોંધી લો સાચી તિથિ, સ્નાન-દાન કરવાનું શુભ મુહૂર્ત અને મહત્વ
હિન્દુ ધર્મમાં કારતક પૂનમ એટલે કે દેવ દિવાળીનું વિશેષ મહત્વ છે. આ દિવસે સ્નાન અને દાન, દીવા પ્રગટાવવાને શુભ માનવામાં આવે છે. ઉપરાંત આ દિવસે દેવી લક્ષ્મીની પૂજા કરવાથી શુભ…
















