સિંધુ ભવન રોડ પર ધ ઓઝોન સ્પાના નામે દેહવેપારનો ધંધો
અમદાવાદમાં સ્પાની આડમાં દેહ વ્યાપાર દિન પ્રતિદિન વધી રહ્યો છે. શહેરના પોશ વિસ્તાર ગણાતા સિંધુ ભવન રોડ ઉપર આવેલા ધ ઓઝોન સ્પામાં એલસીબી ઝોન 7 સ્ક્વોડની ટીમ દ્વારા ડમી ગ્રાહક…
ડોનાલ્ડ ટ્રમ્પ બનશે અમેરિકાના નવા રાષ્ટ્રપતિ, કયા મુદ્દા પર મળી જીત?
ગઈ વખતની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની હાર પછી ટ્રમ્પ સમર્થકોએ કૅપિટલ હિલ વિસ્તારમાં તોફાનો કર્યાં હતાં જેની ડેમૉક્રેટિક પાર્ટીએ ટીકા કરી હતી.ઉત્તર અમેરિકાના બીબીસી સંવાદદાતા ઍન્થની ઝર્ચર અનુસાર મોટા ભાગના સરવે…
હાર્ટ એટેકના 2 કલાક પહેલા શરીર આપે છે આ સંકેત, શરીરમાં આવું થાય તો તુરંત પહોંચી જજો ડોક્ટર પાસે
આજના સમયમાં હાર્ટ એટેક કોઈપણ ઉંમરના વ્યક્તિને આવી શકે છે. હાર્ટ એટેક મેડિકલ ઈમરજન્સી છે જેમાં હૃદયમાં બ્લડ ફ્લો અટકી જાય છે. હાર્ટ એટેક આવે ત્યારે સામાન્ય રીતે દર્દીને છાતીમાં…
આણંદના વાસદ પાસે બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો નિર્માણાધિન પુલ ધરાશાયી, 1 શ્રમિકનું મોત, 2 સારવાર હેઠળ
આણંદના વાસદમાં અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર એક મોટો અકસ્માત સર્જાયો છે. અહીં નિર્માણાધીન પુલનો એક ભાગ અચાનક ધરાશાયી થઈ ગયો હતો. આ અકસ્માતમાં કાટમાળ નીચે દબાઈ જવાથી અત્યાર સુધીમાં…
ગુજરાતમાં બૂટલેગરો બેફામ, દારૂ ભરેલી કાર પકડવા જતા અકસ્માતમાં PSI મોતને ભેટ્યા.
ગાંધીના ગુજરાતમાં આમ તો દારૂબંધી છે પરંતુ રાજ્યમાં દારુ ઘૂસાડવા માટે બુટલેગરો પાછી પાની કરતા નથી. રાજ્યમાં અવારનવાર દારુ ઘૂસાડવાની અને દારુ ભરેલી ગાડીઓ પોલીસ પકડમાં આવવાની ઘટનાઓ પ્રકાશમાં આવતી…
આજે લાભ પાંચમ પર કરો આ રીતે પૂજા, નફો થઈ જશે ડબલ; જાણો વિધિ, મુહૂર્ત અને મહત્વ
લાભ પંચમ એક ખૂબ જ મહત્વનો તહેવાર છે, જે મુખ્યત્વે ગુજરાતમાં ઉજવવામાં આવે છે. આ વર્ષે લાભ પાંચમ આજે એટલે કે 6 નવેમ્બર, 2024ના રોજ ઉજવવામાં આવી રહી છે. ગુજરાતના…
ગુજરાતમાં ઠંડીનો પારો ગગડ્યો, ગાંધીનગરમાં 18.6 ડિગ્રી લઘુતમ તાપમાન, ક્યાં કેટલું નોંધાયું
ગુજરાતમાં હવે ધીમે ધીમે તાપમાન ઘટી રહ્યું છે અને શિયાળાની શરુઆત થઈ રહી છે. રાજ્યમાં લઘુતમ તાપમાન 20 ડિગ્રીની નીચે સરકી ગયું છે. ગાંધીનગરમાં 18.6 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.…
દૂધ ઉકાળવા માટે શ્રેષ્ઠ વાસણ ક્યું? જાણો કયા ગ્લાસમાં દૂધ પીવું જોઈએ?
તમે કયા વાસણમાં દૂધ ઉકાળો છો.શું તમે ક્યારેય આ વિશે વિચાર્યું છે ખરૂં? જો નહીં તો તમારે તેના વિશે વિચારવું જોઈએ. ખરેખરમાં કેટલાક વાસણોમાં દૂધ ઉકાળવાથી તેની ગુણવત્તા પર અસર…
અમદાવાદમાં ટ્રાફિક નિયમો તોડનારા સાવધાન! AI ઇન્ટરસેપ્ટર મેમો ઘરે પહોંચાડશે.
આ AI ઇન્ટરસેપ્ટર વાનનો ઉપયોગ એવા સ્થળોએ કરવામાં આવશે જ્યાં સિગ્નલ અથવા ભારે ટ્રાફિક અથવા ટ્રાફિક જામ નથી. આ તમામ સ્થળોએ ઈન્ટરસેપ્ટર વાન દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવશે. રાજ્ય સરકારના આ…
વૃદ્ધોને મફત સારવાર આપતી નવી ‘આયુષ્માન ભારત યોજના’નો લાભ કેવી રીતે મેળવી શકાય?
સરકારે આયુષ્માન ભારત- પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત આવક મર્યાદાના કોઈપણ નિયમ વિના 70 વર્ષથી વધુ ઉંમર ધરાવતા તમામ વૃદ્ધ નાગરિકોને સ્વાસ્થ્ય વીમા કવર આપવાની શરૂઆત કરી છે. આ યોજના…