વિસાવદર પેટા ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયા 17 હજાર મતથી વિજયી

વિસાવદર પેટા ચૂંટણી 2025 પરિણામ જાહેર થતાં ગોપાલ ઇટાલિયા 17 હજાર મતની ભાર સરસાઇથી વિજયી બન્યા છે. ભારતીય જનતા પાર્ટી ફરી એકવાર નિરાશ થઇ છે. આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ…

અમદાવાન વિમાન દુર્ઘટનાને કારણે રશ્મિકા મંદાના ની ફિલ્મ કુબેરાની ઇવેન્ટ મુલતવી

દક્ષિણના સ્ટાર ધનુષ અને દિગ્દર્શક શેખર કમ્મુલાની બહુપ્રતિક્ષિત ફિલ્મ કુબેરા (kuberaa) ની રિલીઝ પહેલા એક કાર્યક્રમ યોજાવાનો હતો જેમાં ફિલ્મના સ્ટાર કાસ્ટ, ક્રૂ અને ટોલીવુડના ઘણા સેલિબ્રિટીઓ હાજર રહેવાના હતા.…

કીર્તિ પટેલની ધરપકડ, બે કરોડની ખંડણી મામલે 10 મહિનાથી હતી ફરાર

સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર કીર્તિ પટેલની સુરત પોલીસે ધરપકડ કરી છે. કીર્તિની કથિત ખંડણીના આરોપસર ધરપકડ કરવામાં આવી છે. એક બિલ્ડરની ફરિયાદ બાદ સુરત પોલીસે આ કાર્યવાહી કરી હતી. કીર્તિ પટેલ…

એરઈન્ડીયાની આજની અમદાવાદ – લંડન ટેકનીકલ ક્ષતિથી રદ : ડ્રીમલાઈનર હજુ જોખમી!

અમદાવાદમાં ગત સપ્તાહે એરઈન્ડીયાની લંડન જતી ફલાઈટનો દુર્ઘટના અને તેમાં માર્યા ગયેલા 270થી વધુ લોકોના પુરા પાર્થિવદેહ પણ હજુ પરિવારજનોને સુપ્રત થયા નથી તે સમયે આજે ફરી એરઈન્ડીયાની અમદાવાદ-લંડન ફલાઈટ…

અમદાવાદ એરપોર્ટ પર એર ઈન્ડિયાના લંડન જતા વિમાનને ભયાનક દુર્ઘટમાં એક પ્રવાસી ચમત્કારીક રીતે બચી ગયો.

અમદાવાદ એરપોર્ટ પર એર ઈન્ડિયાના લંડન જતા વિમાનને ભયાનક દુર્ઘટના નડી હતી.ક્રેશ થયા બાદ પ્રચંડ વિસ્ફોટ સાથે અગનગોળો બની ગયુ હતું એટલે પ્રવાસીઓનાં બચવાના ચાન્સ બહુ ઓછા ગણવામાં આવતા હતા.તેવા…

રામ કથાકાર મોરારિ બાપુના પત્ની નર્મદાબેનનું ભાવનગરમાં નિધન

ભારતના પ્રખ્યાત કથાકાર અને આધ્યાત્મિક ગુરુ મોરારિ બાપુના પત્નીનું નિધન થયું છે. નર્મદાબેન મોરારિદાસ હરિયાણીએ બુધવારે મોડી રાત્રે અંતિમ શ્વાસ લીધા. તેઓ 75 વર્ષના હતા. તેમણે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના…

ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

દેશમાં શાળાઓ અને અન્ય સ્થળોએ બોમ્બ મુકવાની સતત મળી રહેલી ધમકી વચ્ચે ગઈકાલે ગુજરાત હાઈકોર્ટને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા જ જબરી અફડાતફડી સર્જાઈ ગઈ હતી. હાઈકોર્ટના ઈ-મેલ પર…

મોડે સુધી જાગતા લોકોમા ભૂલવાની-બિમાર થવાનો ખતરો

જો તમે મોડી રાત્રે જાગતા રહો છો, તો ઉંમર વધવાની સાથે તમારી માનસિક ક્ષમતા નબળી પડી શકે છે. આવા લોકોને વૃદ્ધાવસ્થામાં સ્મૃતિ ભ્રંશ થવાનું જોખમ સવારે વહેલા ઉઠનારા લોકોની સરખામણીમાં…

7 જૂને બકરી ઇદ મનાવવામાં આવે છે, જાણો કેમ આપવામાં આવે છે કુર્બાની?

ઈસ્લામ ધર્મ માટે બકરી ઈદનો તહેવાર ખૂબ જ ખાસ છે. તેને ઈદ ઉલ અધા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ તહેવાર દર વર્ષે બલિદાન અને ત્યાગના સ્વરૂપ તરીકે ઉજવવામાં આવે…

અમદાવાદ ગ્રામ્ય એસ.પી.કચેરીમાં પ્રવેશતા બે નકલી અધિકારી સહિત ચાર ઝડપાયા

અમદાવાદ ગ્રામ્ય પોલીસે સરકારી અધિકારીઓ તરીકે ઢોંગ કરતા ચાર વ્યક્તિઓની ધરપકડ કરીને એક મહત્વપૂર્ણ કાર્યવાહી કરી છે. આ વ્યક્તિઓ રાષ્ટ્રીય પ્રતીક, અશોક સ્તંભવાળા ઓળખપત્રો ધરાવતા હતા અને કેન્દ્ર સરકારના એક…