ગંભીરા પુલ દુર્ઘટના, મૃત્યું આંક વધ્યો, ઋષિકેશ પટેલે કહ્યુ 30 દિવસમાં તપાસ પુરી થશે.
બુધવારે સવારના સમયે વડોદરા અને આણંદ વચ્ચે જોડતો ગંભીરા પુલ દુર્ઘટના ગ્રસ્ત થયો હતો. જેમાં 7 જેટલા નાના મોટા વાહનો ખાબક્યા હતા. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 18 લોકોના મોત નીપજ્યા…
વડોદરાના પાદરા તાલુકામાં આવેલા મુજપુર ગંભીરા પુલનો વચ્ચેનો એકભાગ તુટી પડ્યાની ઘટના બની
બુધવારે મધ્ય ગુજરાતમાં મોટી દુર્ઘટના ઘટી હતી. વડોદરાના પાદરા તાલુકામાં આવેલા મુજપુર ગંભીરા પુલનો વચ્ચેનો એકભાગ તુટી પડ્યાની ઘટના બની હતી. આ પુલમાં મોટું ભંગાણ થતાં પુલ પરથી પસાર થતા…
અમદાવાદ વિમાની દુર્ઘટનાનો પ્રાથમિક રિપોર્ટ સુપ્રત : ફાઈનલ ત્રણ માસ પછી આવશે
ગત મહિને અમદાવાદમાં સર્જાયેલી એર ઈન્ડિયાની વિમાની દુર્ઘટના અને વિમાનમાં પ્રવાસ કરનાર 241 સહિત 260 લોકોના ભોગ લેનાર આ કરૂણાંતિકાનો પ્રાથમિક રિપોર્ટ એવીએશન એકસીડેન્ટ ઈન્વેસ્ટીગેશન બ્યુરોએ નાગરિક ઉડ્ડયન મંત્રાલયને સુપ્રત…
AAP ધારાસભ્ય ચૈતર વસાવાની ધરપકડ પર રાજકારણ તેજ, કેજરીવાલના ભાજપ પર આકરા પ્રહાર
ગુજરાતની વિસાવદર વિધાનસભા બેઠક પર યોજાયેલી પેટાચૂંટણીમાં ભાજપ કારમી હાર સહન કરી શકતું નથી. પરિણામો જાહેર થયાને થોડા જ દિવસો થયા છે અને ભાજપે “AAP” ધારાસભ્ય ચૈતર વસાવાની ધરપકડ કરીને…
કરણ જોહરે થોડા જ મહિનામાં 20 કિલો વજન ઘટાડ્યું, જાણો શું છે સિક્રેટ
કરણ જોહર (Karan Johar) હંમેશા ચર્ચામાં રહે છે. તે પોતાની ફિલ્મો માટે જાણીતો છે. ઘણીવાર તે નેપોટિઝ્મને પણ ચર્ચામાં રહે છે. પરંતુ તાજેતરમાં તેણે એટલું વજન ઘટાડ્યું કે માત્ર ચાહકો…
તમારી પ્રગતિ અને સુખ વિશે કોઈને કહેશો નહીં … નહીં તો, જાણો પ્રેમાનંદ મહારાજે કેમ આવી સલાહ આપી
વૃંદાવનના પ્રસિદ્ધ સંત પ્રેમાનંદજી મહારાજના પ્રવચન અને સત્સંગ સાથે જોડાયેલા વીડિયો સોશિયલ મીડિયા પર અવારનવાર વાયરલ થતા રહે છે. તેમના શબ્દોની ભાષા સરળ અને સ્પષ્ટ હોય છે, તમને જણાવી દઈએ…
શેફાલી જરીવાલા એ મૃત્યુ પહેલા ઉપવાસ કર્યો હતો! ખાલી પેટ આ ઈન્જેક્શન લીધું, જાણો
બિગ બોસ 13 ફેમ અને કાંટા લગા ગર્લ ના નામથી પ્રખ્યાત અભિનેત્રી શેફાલી જરીવાલાનું 27 જૂનની મધરાતે નિધન થયું હતું. આ સમાચારે ચાહકોની સાથે સાથે આખી ઇન્ડસ્ટ્રીને પણ ચોંકાવી દીધી…
અમદાવાદ રથયાત્રામાં હાથી બેકાબૂ કેમ થયા? ઝૂ સુપ્રિન્ટેન્ડેન્ટે જણાવ્યા કારણ
અમદાવાદમાં જગન્નાથ રથયાત્રા દરમિયાન હાથી બેકાબૂ થયાની ગંભીર ઘટના બની છે. અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા ખાડિયા વિસ્તારમાંથી પસાર થઇ રહી હતી ત્યારે 3 ગજરાજ અચાનક બેકાબૂ થયા અને દોડવા લાગ્યા.…
મેઘરાજાએ સુરતની ‘સૂરત’ બગાડી, હજારો કરોડનો ખર્ચો છતા ઈમરજન્સી સુવિધાના નામે પોકળ દાવા
ધોધમાર વરસાદ બાદ સ્માર્ટ સિટી સુરતની હકીકત સામે આવી ગઈ છે. શહેરના લિમ્બાયત સ્થિત મીઠા ખાડી સ્થિત વિસ્તારમાં વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ બની ગઈ છે. આવામાં એક બીમાર વૃદ્ધને…
‘મુસ્લિમ વેપારીઓ હિન્દુ વિસ્તારોમાં દુકાનો ખોલી શકે તેની ખાતરી કરો’, જાણો હાઈકોર્ટે ગુજરાત સરકારને આવું કેમ કહ્યું.
ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને કાયદો અને વ્યવસ્થાની યાદ અપાવતા કહ્યું કે તેને જાળવી રાખવું એ તેની ફરજ છે. સાથે જ હાઈકોર્ટે અધિકારીઓને આદેશ આપ્યો કે તેઓ વડોદરાના એક હિન્દુ બહુમતીવાળા…
















