સોનુ સૂદે ફરી એકવાર ભારતને ગૌરવ અપાવ્યું, આ દેશના બન્યા બ્રાન્ડ એમ્બેસેડર

સોનુ સૂદને થાઈલેન્ડના બ્રાન્ડ એમ્બેસેડર અને પ્રવાસન સલાહકાર બનાવવામાં આવ્યા છે. તેણે સોશિયલ મીડિયા પર આ માહિતી આપી છે. મુંબઈ: સોનુ સૂદે કોરોના મહામારી દરમિયાન લાખો લોકોના દિલ જીતીને માત્ર…

Tulshi Vivah 2024: તુલસી વિવાહ સાથે શરૂ થશે માંગલિક કાર્યો, જાણો તારીખ અને શુભ મુહૂર્ત

તુલસી વિવાહ, ભગવાન વિષ્ણુ અને તુલસી માતાના મિલનને ચિહ્નિત કરતી, કારતક મહિનામાં ખૂબ મહત્વ ધરાવે છે. આ ઘટના હિન્દુ ધર્મમાં શુભ કાર્યોની શરૂઆતની ઘોષણા કરે છે. તુલસી વિવાહનું મહત્વ –…

ગુજરાતના દરિયામાં બનશે દેશનો સૌથી લાંબો બ્રિજ, સૌરાષ્ટ્રથી દક્ષિણ ગુજરાત કે મુંબઈ જવા માંગતા લોકોને પડી જશે જલ્સો

ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકાર રાજ્યના વિકાસ માટે રોડ કનેક્ટિવિટી પર વિશેષ ભાર મૂકી રહી છે. રાજ્ય સરકાર રાજ્યમાં રોડ કનેક્ટિવિટી વધારીને સમય અને ઈંધણ બચાવવા માંગે છે. હવે સૌરાષ્ટ્રથી દક્ષિણ…

અભિનેતા અર્જુન કપૂર હાશિમોટોથી પીડિત, શું છે આ બિમારી?

બોલિવૂડમાં દરેક સ્ટાર હવે પોતાના સ્વાસ્થ્ય અંગે જાહેરમાં વાત કરી રહ્યાં છે. થોડા દિવસો પહેલા આલિયા ભટ્ટે તે ADHDથી પીડિત હોવાની વાત કરી હતી. ત્યારે હવે એક્ટર અર્જુન કપૂરે પણ…

ગુજરાતમાં ઝિકા વાઇરસે દેખા દેતાં તપાસ હાથ ધરાઈ, ચેપ અને લક્ષણ વિશે જાણો

ગુજરાતના ગાંધીનગરમાં 70 વર્ષીય વૃદ્ધને ઝિકા વાઇરસનો ચેપ લાગ્યો હોવાની વાત બહાર આવી છે, જેના પગલે તંત્ર દોડતું થઈ ગયું છે. આ કેસના પગલે તંત્ર ગાંધીનગરમાં અલગ-અલગ સ્થળોએ સરવે હાથ…

તા.7 ડિસે.ના મોદી સ્ટેડિયમ ખાતે પૂ. પ્રમુખસ્વામી મ.ની જન્મ જયંતીના અવસરે કાર્યકર સુવર્ણ મહોત્સવનું ભવ્ય આયોજન

આગામી તા. 7મી ડિસેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં બોચાસણવાસી અક્ષર પુરૂષોતમ સ્વામિનારાયણ સંસ્થાના એક લાખ કાર્યકરો એકઠા થશે. તા. 7મીના પૂ. પ્રમુખસ્વામી મહારાજની જન્મ જયંતી છે અને એ જ દિવસે…

ગુજરાત સરકારનું ‘ઓપરેશન ગંગાજળ’, ભ્રષ્ટ અને ગેરરીતિ આચરતા અધિકારીઓને કરી દીધા ઘરભેગા

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાલમાં એક ખાસ મિશન હેઠળ ભ્રષ્ટ અધિકારીઓ પર એક્શન લઈ અધિકારીઓને પ્રિમેચ્યોર રિટાયરમેન્ટ આપીને ઘર ભેગા કરી રહ્યાં છે.આ મિશનનું નામ ઓપરેશન ગંગાજળ આપવામાં આવ્યું છે.રાજ્યની…

દુનિયાની કોઈ તાકાત 370 કલમને વાપસી નહીં કરાવી શકે, મહારાષ્ટ્રના ધુલેમાં પીએમ મોદીની ગર્જના

PM નરેન્દ્ર મોદીએ ધુળેમાં ચૂંટણી રેલીને સંબોધી હતી. અહીં તેમણે મહાવિકાસ આઘાડી પર જોરદાર પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે કેટલાક લોકોની રાજનીતિનો આધાર માત્ર લૂંટ છે. મહાવિકાસ આઘાડીના વાહનમાં…

શાહરૂખ ખાનને જાનથી મારી નાખવાની ધમકી મળી, આરોપીને પોલીસે રાયપુરથી પકડ્યો

મુંબઈના બાંદ્રા પોલીસ સ્ટેશનમાં ધમકીભર્યો ફોન આવ્યો હતો, ત્યારબાદ પોલીસે આ નંબર ટ્રેસ કર્યો હતો અને તે રાયપુરનો હોવાનું બહાર આવ્યું હતું. પોલીસની એક ટીમ તરત જ રાયપુર જવા રવાના…

સિંધુ ભવન રોડ પર ધ ઓઝોન સ્પાના નામે દેહવેપારનો ધંધો

અમદાવાદમાં સ્પાની આડમાં દેહ વ્યાપાર દિન પ્રતિદિન વધી રહ્યો છે. શહેરના પોશ વિસ્તાર ગણાતા સિંધુ ભવન રોડ ઉપર આવેલા ધ ઓઝોન સ્પામાં એલસીબી ઝોન 7 સ્ક્વોડની ટીમ દ્વારા ડમી ગ્રાહક…